કલાશિક્ષક સંઘની સ્થાપના 1975 થી થઇ ત્યારથી કલાશિક્ષક સંઘ
વિવિધ સંઘની પ્રવૃતિઓ હાથ ધરે છે.જેવી કે
1. રાજ્ય ક્ક્ષાએ રંગપુરણી ચિત્રસ્પર્ઘાનુ આયોજન કરે છે.
2.સરકારમા ચિત્રશિક્ષકોના પ્રશ્નો માટે રજુઆત કરે છે,
3. જિલ્લા ઘટ્ક સંઘોને કાર્યરત રાખે છે.
4. 15 મી ઓગસ્ટ અને 26 મી જાન્યુઆરી ના રોજ અમદાવાદ
તેમજ અન્ય જિલ્લાઓમા તત્કાલ ચિત્રસ્પર્ઘાઓનુ
આયોજન કરવામા આવે છે.
5. નવિન અભ્યાસ્ક્રમો તૈયાર કરવામા સરકાર ને ઉપયોગી
બને છે.
6. ચિત્રશિક્ષકોના વર્કશોપનુ આયોજન કરે છે.
7. કાંકરીયા કાર્નીવલ જેવા સરકારના કાર્યક્રમોમા સહ્કાર આપી
કેન્વાસ પેંટીગ ના કાર્યક્રમમા ભાગ લે છે.
2. સંઘ નો પરીચય
1. સંઘ ની પ્રવ્રુતિ ના હેતુઓ